<?xml version="1.0" encoding="UTF-8"?><?xml-stylesheet href="yrss.xsl" type="text/xsl" media="screen" ?><rss version="2.0"><channel><title>Yahoo! Gujarati</title><link>http://in.gujarati.yahoo.com</link><description>Yahoo! Gujarati</description><language>gu-in</language><copyright>Copyright (c) 2009 Yahoo! Inc. All rights reserved.</copyright><lastBuildDate>Sat, 07 Nov 2009 16:12:42 GMT</lastBuildDate><item><title>રાષ્ટ્રપતિ ઈગ્નૂ રજત જયંતિ સમારંભનુ ઉદ્દઘાટન કરશે</title><guid isPermaLink="true">http://gujarati.webdunia.com/newsworld/news/national/0911/07/1091107017_1.htm</guid><link>http://gujarati.webdunia.com/newsworld/news/national/0911/07/1091107017_1.htm</link><description>રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ 19 નવેમ્બરના રોજ ઈંદિરા ગાંઘી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલય &apos;ઈગ્નૂ&apos;ના રજત જયંતી કાર્યક્રમનુ ઉદ્દઘાટન કરશે. ઈગ્નૂના રાજધાની ખાતે આવેલ મુખ્યાલયમાં આ કાર્યક્રમ સવારે 11 વાગ્યાથી ચાલુ થશે.</description><pubDate>Sat, 07 Nov 2009 17:40:44 GMT</pubDate></item><item><title>ટ્રેન સાથે અથડાતા ચારના મોત</title><guid isPermaLink="true">http://gujarati.webdunia.com/newsworld/news/national/0911/07/1091107013_1.htm</guid><link>http://gujarati.webdunia.com/newsworld/news/national/0911/07/1091107013_1.htm</link><description>ગાજિયાબાદમાં ટ્રેનથી કપાઈને ચાર રેલવે કર્મચારીઓના મોત થઈ ગયા.  માહિતી મુજબ ગાજિયા આદમાં હિંડન રેલવે પુલ પર ચાર રેલવે કર્મચારીઓનુ મૃત્યુ થઈ ગયુ આ કર્મચારીઓનુ મોત જનશતાબ્દી એક્સપ્રેસથી કપાઈને થયુ છે.  એવુ બતાવાય રહ્યુ છે કે ધુમ્મસને કારણે આ દુર્ઘટના થઈ.</description><pubDate>Sat, 07 Nov 2009 13:26:14 GMT</pubDate></item><item><title>સ્વાસ્થ્ય ક્ષેત્રમાં રોકાણ કરવાની જરૂર - આઝાદ</title><guid isPermaLink="true">http://gujarati.webdunia.com/newsworld/news/national/0911/07/1091107002_1.htm</guid><link>http://gujarati.webdunia.com/newsworld/news/national/0911/07/1091107002_1.htm</link><description>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ગુલામ નબી આઝાદે આજે કહ્યુ કે દેશમાં વર્તમાન સમય અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં વધુ રોકાણ કરવાની જરૂર છે. જેથી બધા ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારના લોકોને ચિકિત્સા સગવડ મળી શકે.</description><pubDate>Sat, 07 Nov 2009 09:52:47 GMT</pubDate></item><item><title>પાકિસ્તાને વિદ્રોહી નેતાને છોડ્યા હતા - ઈરાન</title><guid isPermaLink="true">http://gujarati.webdunia.com/newsworld/news/international/0911/07/1091107012_1.htm</guid><link>http://gujarati.webdunia.com/newsworld/news/international/0911/07/1091107012_1.htm</link><description>ઈરાન રિવોલ્યૂશનરી ગાર્ડસે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાને સુન્ની વિદ્રોહી દળના એ નેતાને છોડી દીધા હતા, જે ઈરાનના દક્ષિણપૂર્વી શહેરમાં થયેલ હુમલામા પણ સડોવાયેલા હતા.  આ હુમલામાં 40 લોકોના મોત થઈ ગયા હતા. હુમલો ગઈ 18 ઓક્ટોબરના રોજ થયો હતો.</description><pubDate>Sat, 07 Nov 2009 13:08:33 GMT</pubDate></item><item><title>વિયેતનામમાં જમીન ઢસડવાથી 13ના મોત</title><guid isPermaLink="true">http://gujarati.webdunia.com/newsworld/news/international/0911/07/1091107016_1.htm</guid><link>http://gujarati.webdunia.com/newsworld/news/international/0911/07/1091107016_1.htm</link><description>વિયેતનામમાં તોફાન પછી થયેલ ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા લોકો માર્યા ગયા.  સોમવારે અહી આવેલ મિરીને તોફાનને કારણે થયેલ સતત વરસાદ  અને પૂરને કારણે ઓછામાં ઓછા 130 વ્યક્તિઓનુ મોત થઈ ચૂક્યુ છે.  જેમાંથી મોટાભાગના લોકો પૂર્વી શહેરફૂ યેનના છે.</description><pubDate>Sat, 07 Nov 2009 16:15:41 GMT</pubDate></item><item><title>વરિષ્ઠ પત્રકાર પ્રભાત જોશીનું નિધન</title><guid isPermaLink="true">http://gujarati.webdunia.com/newsworld/news/national/0911/06/1091106025_1.htm</guid><link>http://gujarati.webdunia.com/newsworld/news/national/0911/06/1091106025_1.htm</link><description>હિન્દી પત્રકારિતાના યશસ્વી હસ્તાક્ષર પ્રભાષ જોશીનું ગુરૂવારે રાત્રે હ્વદય રોગનો હુમલો આવવાથી નિધન થયું છે. તે 72 વર્ષના હતાં. તેમના પરિવારમાં પત્ની, 2 પુત્ર, એક પુત્રી અને પૌત્ર છે. તેમનો અંતિમ સંસ્કાર નર્મદા કિનારે કરવામાં આવશે. હ્રદય રોગનો હુમલો આવવાના કારણે મધ્યરાત્રિએ ગાઝિયાબાદની વસુંધરા કોલોની સ્થિત તેમના નિવાસસ્થાને તેમનું મૃત્યુ નિપજ્યું. તેમનો પાર્થીવ દેવ વિમાન મારફત આજે બપોરે ઈંદૌર લાવવામાં આવશે જ્યાં તેમની ઈચ્છા અનુસાર નર્મદા કિનારે તેમનો અંતિમ સંસ્કાર થશે.</description><pubDate>Fri, 06 Nov 2009 18:08:31 GMT</pubDate></item><item><title>અજબ પ્રેમ કી ગજબ કહાની : હાસ્યનો ખજાનો</title><guid isPermaLink="true">http://gujarati.webdunia.com/entertainment/bollywood/filmreview/0911/07/1091107015_1.htm</guid><link>http://gujarati.webdunia.com/entertainment/bollywood/filmreview/0911/07/1091107015_1.htm</link><description>અંદાજ અપના અપના'જેવી કોમેડી ફિલ્મ બનાવ્યાના વર્ષો પછી નિર્દેશક રાજકુમાર સંતોષી 'અજબ પ્રેમ કી ગજબ  કહાની' દ્વારા ફરી કોમેડી તરફ પાછા ફર્યા છે. એક વાર ફરી તેમણે સાબિત કરી બતાવ્યુ કે તેઓ સારી કોમેડી ફિલ્મ  બનાવી શકે છે. 'અજબ પ્રેમ કી ગજબ કહાની'માં દર્શકો દ્વારા હસવાનુ પ્રથમ રીલથી ચાલુ થાય છે અને તે ફિલ્મની  અંતિમ રીલ સુધી ચાલે છે.  ફિલ્મ પુરી થયા પછી પણ દર્શક હસતા હસતા સિનેમાઘરની બહાર નીકળે છે. 

9મુ ફેલ, બેકાર બેસી રહેનારો અને જ્યારે લાગણીશીલ થઈ જાય તો અટકી અટકીને બોલનારો પ્રેમ (રણબીર  કપૂર)હેપ્પી ક્લબનો પ્રેસીડેંટ છે.  આ ક્લબમાં તેના જેવા કેટલાક વધુ છોકરાઓ, જે પોતાના પિતાજીઓના ફટકારથી  બચવા માટે ટાઈમ પાસ કરવા આ ક્લબમાં આવે છે.  હેપ્પી ક્લબના સભ્યો એ છોકરા-છોકરીઓને એક કરવાની  કોશિશ કરે છે જે પરસ્પર પ્રેમ કરે છે.  જે માટે તેઓ છોકરીનુ અપહરણ પણ કરી લે છે.  પ્રેમની મુલાકાત જેની  (કેટરીના કેફ) સાથે થાય છે જે તેને અપહરણકાર સમજી લે છે.  પાછળથી તેની ગેરસમજ દૂર થાય છે. જેની પણ  લાગણીશીલ થતા અટકી અટકીને બોલે છે. 

પ્રેમના દિલને જેની ગમી જાય છે. જેનીનુ એ વર્ણન કરે છે....</description><pubDate>Sat, 07 Nov 2009 15:54:17 GMT</pubDate></item><item><title>&apos;થ્રી ઈડિયટ્સ&apos; : શિક્ષક બન્યા કોરિયોગ્રાફર</title><guid isPermaLink="true">http://gujarati.webdunia.com/entertainment/bollywood/newsgossips/0911/07/1091107014_1.htm</guid><link>http://gujarati.webdunia.com/entertainment/bollywood/newsgossips/0911/07/1091107014_1.htm</link><description>રાજૂ હીરાની બોલીવુડના સામાન્ય નિર્દેશકોથી જુદુ કામ કરે છે. 'થ્રી ઈડિયટ્સ'ના ગીત 'ઓલ ઈઝ વેલ'ને કોરિયોગ્રાફ કરવાની વાત આવીત ઓ તેમણે પ્રોફેશનલ કોરિયોગ્રાફરની સેવા લેવાની ના પાડી દીધી. તેના બદલે તેમણે મુંબઈના માટુંગા સ્થિત ડોન બોસ્કોના એક શાળાના ટીચર પાસે ગીત કોરિયોગ્રાફ કરાવડાવ્યુ. 

રાજૂ હીરાનીની ઈચ્છા હતી કે આ ગીતમાં જે ભાવનારો છે એ ત્યારે જ દેખાય શકે છે જ્યારે આને કોઈ એવો વ્યક્તિ કોરિયોગ્રાફ કરે જે પ્રોફેશનલ ન હોય. આ ગીતને આમિર ખાન, શરમન જોશી અને માધવન પર ફિલ્માવ્યુ છે.</description><pubDate>Sat, 07 Nov 2009 14:43:02 GMT</pubDate></item><item><title>ચિરાગ આઈ લીગમાં ટોચ પર</title><guid isPermaLink="true">http://gujarati.webdunia.com/sports/othersports/sportsnews/0911/07/1091107011_1.htm</guid><link>http://gujarati.webdunia.com/sports/othersports/sportsnews/0911/07/1091107011_1.htm</link><description>જોશીમર માર્ટિનેસના બીજા હાફના બે ગોલને કારણે ચિરાગ યૂનાઈટેડે સાતમા રાઉંડમાં શુક્રવારે માલગાંવકરને 2-0થી હરાવ્યુ. આ સાથે જ તે 15 અંકોની સાથે ઓએનજીસી આઈ લીગ ફુટબોલ ચેમ્પિયનશીપમાં ટોચ પર પહોંચી ગયો.  
</description><pubDate>Sat, 07 Nov 2009 12:40:13 GMT</pubDate></item><item><title>લાહિદીનુ શાનદાર પ્રદર્શન</title><guid isPermaLink="true">http://gujarati.webdunia.com/sports/othersports/sportsnews/0911/07/1091107010_1.htm</guid><link>http://gujarati.webdunia.com/sports/othersports/sportsnews/0911/07/1091107010_1.htm</link><description>ખિતાબના પ્રબળ દાવેદાર અનિર્વાણ લાહિદીએ પોતાના શાનદાર પ્રદર્શનની પ્રક્રિયા ચાલુ રાખતા શુક્રવારે બીજા રાઉંડમાં સાત અંડર 65નો શ્રેષ્ઠ  કર્ડ રમ્યો અને બિલ્ટ ઓપન ગોલ્ફ ટૂર્નામેંટમાં ત્રણ સ્ટ્રોકની બઢત બનાવી લીધી. 

</description><pubDate>Sat, 07 Nov 2009 12:34:40 GMT</pubDate></item><item><title>ચોટીલાના ધારાસભ્યનું હાર્ટએટેકથી મૃત્યુ</title><guid isPermaLink="true">http://gujarati.webdunia.com/newsworld/news/regional/0911/03/1091103028_1.htm</guid><link>http://gujarati.webdunia.com/newsworld/news/regional/0911/03/1091103028_1.htm</link><description>ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી વિજેતા જાહેર થયેલા ભાજપના ધારાસભ્ય વશરામભાઈ ખોરાણીનું હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું છે.</description><pubDate>Tue, 03 Nov 2009 16:43:42 GMT</pubDate></item><item><title>અમદાવાદમાં નવ લાખની ચોરી</title><guid isPermaLink="true">http://gujarati.webdunia.com/newsworld/news/regional/0911/02/1091102009_1.htm</guid><link>http://gujarati.webdunia.com/newsworld/news/regional/0911/02/1091102009_1.htm</link><description>અત્રેના પ્રહલાદનગર વિસ્તાર પાસે આવેલા &apos;અશ્વરાજ&apos; નામના બંગલામાં રહેતા કાપડના વેપારીના ઘરેથી રૂપિયા 9.05 લાખની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. અમદાવાદની ન્યુ ક્લોથ માર્કેટમાં કાપડની પેઢી ચલાવતા અનીલભાઇનાં ઘરેથી ગઇકાલે રાત્રે રોકડ 2.5 લાખ અને સોનાચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 9.05 લાખની મતાની ચોરી થઈ હતી.</description><pubDate>Mon, 02 Nov 2009 13:02:02 GMT</pubDate></item><item><title>વાસ્તુ દ્વારા લાવો પરિવારમાં ખુશી</title><guid isPermaLink="true">http://gujarati.webdunia.com/astrology/vaastu/tips/0911/06/1091106008_1.htm</guid><link>http://gujarati.webdunia.com/astrology/vaastu/tips/0911/06/1091106008_1.htm</link><description>મકાનમાં સ્ટોર રૂમ અથવા ભંડાર ગૃહ ઉત્તર, ઉત્તર અને ઈશાન કોણના મધ્ય, પૂર્વ અને અગ્નેય કોણના મધ્ય કે દક્ષિણ અને અગ્નેય કોણના મધ્ય બનાવવાથી ગૃહ સ્વામી સદા ખુશ અને શક્તિશાળી રહે છે.  પરિવાર ખુશી આવે છે અને કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી થતુ. 

મકાનમાં આંગણ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય મકાન માલિક અને તેના પરિવારના સ્વાસ્થ્યની રક્ષા સાથે છે.  જે સૂર્ય પ્રકાશ સાથે અને ખુલ્લી હવા સાથે સંબંધિત છે. જે ઘરમાં પ્રાકૃતિક હવા અને સૂર્ય પ્રકાશ સહેલાઈથી પહોંચી શકે  તે ઘરના લોકો બહુ ઓછા બીમાર પડે છે.  તેઓ હંમેશા ખુશ અને પ્રસન્ન રહે છે. 

જો ઘરમાં બેઠક-કક્ષનો ઉપયોગ ખાવા પીવામાં પણ કરવો  હોય તો ડાયનિંગ ટેબલ બેઠક-કક્ષના દક્ષિણ પૂર્વમાં મૂકો.  જુદો ડાયનિંગ હોલ પૂર્વ કે પશ્ચિમ દિશામાં બનાવવો શુભ હોય છે.</description><pubDate>Fri, 06 Nov 2009 15:02:25 GMT</pubDate></item><item><title>ફેંગશુઈ અને મીણબત્તીઓ</title><guid isPermaLink="true">http://gujarati.webdunia.com/astrology/fengsuitips/article/0910/14/1091014017_1.htm</guid><link>http://gujarati.webdunia.com/astrology/fengsuitips/article/0910/14/1091014017_1.htm</link><description>દિવાળી પર દરેક ઘરમાં મીણબત્તીઓ સળગાવવામાં આવે છે. મીણબત્તી ખરીદતી વખતે તેના આકાર  અને રંગ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. મીણબત્તી ફેંગશુઈના મુખ્ય તત્વોમાંની એક છે. ચીનના  પ્રાચીન નિવાસીઓનું માનવું હતું કે વિશ્વની દરેક વસ્તુ અગ્નિ, પૃથ્વી, ધાતુ, જળ અને કાષ્ઠથી બનેલ છે  અને ત્યાંના જ્યોતિષ શાસ્ત્રના આ પાંચ તત્વો માનવામાં આવે છે. 
</description><pubDate>Wed, 14 Oct 2009 15:04:49 GMT</pubDate></item><item><title>નીલા ઈંફ્રાસ્ટ્રક્ચર : બોર્ડ મીટિંગનો નિર્ણય</title><guid isPermaLink="true">http://gujarati.webdunia.com/newsworld/business/shareindex/0911/07/1091107007_1.htm</guid><link>http://gujarati.webdunia.com/newsworld/business/shareindex/0911/07/1091107007_1.htm</link><description>નીલા ઈંફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના નિદેશક મંડળની બેઠક 30 ઓક્ટોબર 2009ના રોજ થઈ, જેમા પર્લ સ્ટોકહોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ(પીએસએચપીએલ)ના કંપનીની સાથે વિલય માટે નક્કી યોજના હેઠળ આપવામાં આવેલ શેર બદલો સરેરાશમાં સંશોધનને મંજૂરી આપી દીધી, જેના હેઠળ હવે પીએસએચપીએલ શેર હોલ્ડરોને તેમના દ્વારા ધારિત પીએસએચપીએલન 1 રૂપિયાની મૂળ કિમંતના 10 શેર પર કંપનીના 1 રૂપિયા મૂળ કિમંતના 6 શેર રજૂ કરવામાં આવશે.</description><pubDate>Sat, 07 Nov 2009 11:18:59 GMT</pubDate></item><item><title>જયશ્રી કેમિકલ્સ : શેરોનુ વેચાણ</title><guid isPermaLink="true">http://gujarati.webdunia.com/newsworld/business/shareindex/0911/07/1091107006_1.htm</guid><link>http://gujarati.webdunia.com/newsworld/business/shareindex/0911/07/1091107006_1.htm</link><description>જયશ્રી કેમિકલ્સ લિમિટેડે જણાવ્યુ છે કે તેની એક પ્રમોટર સમૂહ કંપની ધ ડાયમંડ કંપની લિમિટેડે 28 ઓક્ટોબર 2009ના રોજ કંપનીના 6080 શેરોનુ વેચાણ કર્યુ છે.</description><pubDate>Sat, 07 Nov 2009 11:14:05 GMT</pubDate></item><item><title>ટાટા સ્ટીલનુ વેચાણ 38 ટકા વધ્યુ</title><guid isPermaLink="true">http://gujarati.webdunia.com/newsworld/business/businessnews/0911/07/1091107005_1.htm</guid><link>http://gujarati.webdunia.com/newsworld/business/businessnews/0911/07/1091107005_1.htm</link><description>દેશમાં ખાનગી ક્ષેત્રને સૌથી મોટી લોખંડ ઉત્પાદક કંપની ટાટા સ્ટીલના નિર્માણ ક્ષેત્ર દ્વારા  માંગમાં ઝડપથી વધારો થવાને કારણે વેચાણમાં 38નો વધારો નોંધાયો છે. 
</description><pubDate>Sat, 07 Nov 2009 11:09:49 GMT</pubDate></item><item><title>મુગ્ધા-મિથુનનો બ્રેક અપ</title><guid isPermaLink="true">http://gujarati.webdunia.com/entertainment/bollywood/newsgossips/0911/06/1091106005_1.htm</guid><link>http://gujarati.webdunia.com/entertainment/bollywood/newsgossips/0911/06/1091106005_1.htm</link><description>બોલીવુડમાં આ વાતની ચર્ચા છે કે છેલ્લા પાંચ વર્ષથી રોમાંસ કરી રહેલ મુગ્ધા ગોડસે અને મિથુન પુરંદરે વચ્ચે બ્રેક અપ થઈ ગયો છે. મિથુન અને મુગ્ધા એ સમયથી એકબીજાને જાણે છે જ્યારે મુગ્ધાએ અભિનયની દુનિયામાં પગ પણ નહોતો મુક્યો.  જુદા થવાનુ કોઈ નિશ્ચિત કારણ સામે નથી આવ્યુ. 

સૂત્રોનુ કહેવુ છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી આ બંને વચ્ચે સારા સંબંધ નહોતા. સ્થિતિ સાચવવાની બંનેયે ઘણી કોશિશ કરી, પરંતુ જ્યારે વાત ન બની તો તેમણે ખુશીથી જુદા થવાનો નિર્ણય લઈ લીધો 

મુગ્ધા હંમેશ મિથુનના વિશે વાત કરવાથી બચતી હતી. તેણે હંમેશા ધ્યાન રાખ્યુ હતુ કે તેના અને મિથુનના સંબંધોની ચર્ચા ન થાય.  મિથુન પણ એક મોડલ છે અને અભિનયની દુનિયામાં નામ કમાવવા માંગે છે. 

મુગ્ધાની 'જેલ' પ્રદર્શિત થવાની છે અને આવનારા દિવસોમાં એ વ્યસ્ત છે. કદાચ હવે એ પોતાના કામ પર વધુ ધ્યાન આપી શકશે.</description><pubDate>Fri, 06 Nov 2009 11:14:06 GMT</pubDate></item></channel></rss>