યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
યુવરાજ-બદ્રીનાથ ટેસ્ટ ટીમમાં શામેલ
મુંબઈ (ભાષા), 4 ડિસેમ્બર 2008   ( 18:07 IST )
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2 ટેસ્ટ મેચો મટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. યુવરાજસિંહ અને એસ. બદ્રીનાથને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે જ્યારે આરપીસિંહને બહાર કરી દેવામાં આવ્યાં છે. યુવરાજે પોતાનો અંતિમ ટેસ્ટ મેચ એપ્રિલ 2008 માં દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ કાનપુરમાં રમ્યો હતો.

કૃષ્ણમાચારી શ્રીકાંતની આગેવાનીવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિએ નિર્ણય કર્યો કે, ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ ટીમથી બહાર કરવામાં આવેલા યુવરાજસિંહે ઈંગ્લેન્ડના વિરુદ્ધ વન ડે સિરીજમાં ઘમાકેદાર પ્રદર્શન કર્યું અને આ કારણે તેણે ટેસ્ટ મેચમાં પણ મોકો આપવામાં આવવો જોઈએ.

આરપી સિંહને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ખરાબ પ્રદર્શનનું પરિણામ ભોગવવું પડ્યું. બીજી તરફ પસંદગીકર્તાઓએ પુજારા અને બદ્રીનાથ વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની હતી. વર્તમાન સીનમાં સૌરાષ્ટ્ર તરફથી રમનારા ચેતેશ્વર પુજારાના નામ પર પણ વિચાર કરવામાં આવ્યો પરંતુ બદ્રીનાથને પ્રાધાન્ય આપવામાં આવ્યું. પુજારાએ આ સીજનમાં ત્રણ તેવડી સદી ફટકારી છે.

બીજી તરફ પ્રજ્ઞાન ઓઝાને એક વાર ફરી ટેસ્ટ ટીમમાં મૌકો આપવામાં આવ્યો છે. ઓઝા આ વર્ષે શ્રીલંકા પ્રવાસ પર જનારી ટીમમાં શામેલ હતાં પરંતુ તેણે પોતાના ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરવાનો મૌકો મળી રહ્યો ન હતો.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
20-20 વિશ્વકપનો નિર્ણય 31 મીએ..
ભારતના પ્રવાસથી ખેલાડી ખુશ : સ્ટ્રાસ
યુસૂફે ટીમની છબી ખરાબ કરી : મલિક
ફેલ્પ્સ વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી
જ્યોફ મિલરે ક્રિકેટરોનું સમર્થન કર્યુ
મુંબઈ પર નહીં સમગ્ર દેશ પર હુમલો : સચિન
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...