|
| મુંબઈ પર નહીં સમગ્ર દેશ પર હુમલો : સચિન |
| નવી દિલ્લી (ભાષા), મંગળવાર, 2 ડિસેમ્બર 2008 ( 17:53 IST ) | |
માસ્ટર બેસ્ટમેન સચિન તેંદુલકરે મુંબઈમાં થયેલા આતંકવાદી હૂમલાને પૂરા ભારત પર હુમલો ગણાવતા જણાવ્યું કે, તેનાથી તેમને ઘણો ઘક્કો પહોંચ્યો છે અને આ દરમિયાન તે સુઈ પણ ન શક્યાં.
એક ન્યુઝ ચેનલને આપેલી માહિતીમાં તેંદુલકરે કહ્યું ' ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમાં વન ડે બાદ તરત જ અમને હુમલાઓ વિષે માહિતી મળી અને ત્યાર બાદથી હુ ખુબ જ પરેશાન છું.'
આ હુમલાઓ બાદ ઈંગ્લેન્ડ ટીમ સાત મેચોની એક દિવસ શ્રેણીના બાકી બચેલા બે મેદ રદ્દ કર્યા બાદ સ્વદેશ રવાના થઈ ગઈ હતી જેમાં 195 લોકો મૃત્યુ પામ્યો જ્યારે 300 થી વધુ લોકો ઘાયલ થયાં હતાં.
તેણે કહ્યું હુ સતત ટીવી પર આ હુમલાની માહિતી મેળવી રહ્યો હતો. પોતાના દેશવાસીઓને આતંકવાદીઓના હાથોમાં આ પ્રકારે નિશાન બનતો જોઈને હુ ઘણો દુ:ખી છું. નુકસાનની તસ્વીરો વારંવાર મારા મગજમાં ફરી રહી છે. આ હુમલો માત્ર મુંબઈ પર નહીં પણ પૂરા ભારત પર છે. તેણે કહ્યું હુ હુમલામાં શહીદ લોકોને નમન કરુ છું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|