|
| હરભજને ભારતને ફોલોઅનથી બચાવ્યું |
| બેંગલુરૂ, શનિવાર, 11 ઑક્ટોબર 2008 ( 17:02 IST ) | |
હરભજન અને દ્વવિડને કારણે ભારત ફોલોઅનથી બચી ગયું છે. છેલ્લા પ્રાપ્ત સમાચાર મુજબ ભારતનાં 7 વિકેટે 307 રન કર્યા હતાં.
ઓસ્ટ્રેલિયાનાં ફાસ્ટ બોલરો સામે ભારતીય બેટ્સમેનો ઘુંટણીયે પડી જતાં ભારતની ચાર વિકેટો ઝડપથી પડી ગઈ હતી. જેમાં હરભજનનાં 53 રન મહત્ત્વનાં છે.
જોનસને શુક્રવારે અણનમ રમી રહેલાં વિરેન્દ્ર સહેવાગને 45 રનનાં સ્કોરે, સચિન તેન્દુલકરને 13 તથા વીવીએસ લક્ષ્મણને શૂન્ય રને આઉટ કરીને ભારતને શરૂઆતી ઝાટકાં આપ્યા હતાં. જ્યારે બ્રેટ લીએ ગૌતમ ગંભીરને 21 રને આઉટ કર્યા હતાં. ગૌતમ ગઈકાલનાં તેના સ્કોરમાં માત્ર એક રન જ ઉમેરી શક્યો હતો.
હરભજનસિંહની સાથે ઝાહીરખાને પણ ખુબ સારો સાથ આપ્યો હતો. ઝાહીરખાને 23 રનનો મહત્ત્વનો સાથ આપ્યો હતો. આજે પણ ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ ગયો હતો. મીડલ ઓર્ડર અને નીચેના ક્રમનાં બેટ્સમેનોએ ભારતને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢ્યા હતા.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|