યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
સૌરવના રોષ મુદ્દે ગાવસ્કરની પ્રતિક્રિયા
નવી દિલ્લી (ભાષા), શુક્રવાર, 10 ઑક્ટોબર 2008   ( 12:17 IST )
મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આજે જણાવ્યું છે કે, સૌરવ ગાંગુલીનો પસંદગીકારો વિરુદ્ધનો રોષ સમજી શકાય છે પરંતુ તેમણે ડ્રેસિંગ રૂમનું સોહાર્દ જાળવી રાખવા માટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રેણી પૂર્ણ થવા સુધી રાહ જોવાની જરૂરિયાત હતી.

ગાવસ્કરે કહ્યું મને લાગે છે કે, આ રોષ વાજબી છે. હું માત્ર એવી ઈચ્છા કરી શકતો હતો કે, તેમની નારાજગી આ શ્રેણી પૂર્ણ થયાં બાદ આવી હોત તો ઠીક રહ્યું હોત.

ગાવસ્કરે એક સમાચાર ચેનલને જણાવ્યું કે, આ પ્રકારની વસ્તુઓ કહેવાથી તેણે ખુદની મદદ નથી કરી અને મને નથી લાગતું કે, તેણે ડ્રેસિંગ રૂમના સૌહાર્દમાં પણ મદદ કરી. તેને જે પણ કહેવું હતું તે શ્રેણી પૂર્ણ થયાં બાદ કહી શકતો હતો.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ગાંગુલીમાં હજું ક્રિકેટ બચ્યું છે : ઈંજમામ
શાસ્ત્રીનું દ. આફ્રીકા માટે અંપાયરિંગ
સાનિયા એશિયા પૈસેફિકનું નેતૃત્વ કરશે
પોંટિંગનું ભારતમાં પ્રથમ શતક
ગાંગુલી પર કોઈ દબાણ ન હતું : બીસીસીઆઈ
બાંગ્લા ક્રિકેટ બોર્ડ પર કપિલનો ઉધડો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...