યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
શાહરૂખની ટીમના પાંચ ખેલાડી ઘરભેગા
કોલકાતા(ભાષા), મંગળવાર, 13 મે 2008   ( 17:12 IST )
શાહરૂખ ખાનની આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના મેનેજમેન્ટે વિનમ્રતા સાથે પાંચ ખેલાડીઓને હોટલ છોડવાનું કહીં દીધું છે. આ તે ખેલાડી છે જેમને હજુ સુધી ચૌદ સભ્યોની ટીમમાં સ્થાન મળી શક્યું નથી.

મેનજમેન્ટે ખર્ચને ઓછો કરવાના પ્રયત્નમાં રાણાદેવ બોસ, ચેતેશ્વર પુજારા, સૌરાશીષ લાહિડી, યશપાલ સિંહ અને હોકાયદોને વિનમ્રતા સાથે હોટલ છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે.

હજું એ સ્પષ્ટ નથી થયું કે, ટીમ મેનજમેન્ટ શું ઈચ્છે છે. એવું લાગે છે કે, કોચ બુકાનનું માનવું છે કે, ટીમનું સમીકરણ હજુ ઠીક ચાલી રહ્યું છે અને ટીમને અતિરિક્ત ખેલાડીઓની આવશ્યકતા નથી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
નાણાંવટી પંચે અહેવાલ BCCIને સોંપ્યો
વોર્નની કપ્તાનીથી યૂનિસ પ્રભાવીત
આઈસીએલનું ભવિષ્ય ઉજ્જવળ : રઝાક
બીસીસીઆઈ કરશે ભજ્જીના ભાગ્યનો નિર્ણય
આઈસીસી સુરક્ષા વ્યવસ્થા તપાસશે : પીસીબી
સચિન ફિટ, આવતી કાલે રમશે
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace