યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
અંજારમાં બે હત્યામાં આઠને ઉમરકેદ
ભુજ (ભાષા), બુધવાર, 20 મે 2009   ( 08:06 IST )
કચ્છમાં વર્ષ 2006માં અત્યંત ચર્ચાનો મુદ્દો બનેલા ડબલ મર્ડર કેસનો આજે ભૂજની સેશન કોર્ટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. જેમાં આઠને દોષી જાહેર કરી જન્મટીપની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે એકને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવામાં આવ્યો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર અંજાર તાલુકાના મોટી નાગલપર ગામે વર્ષ 2006 માં ધંધાકીય અદાવતનું મનદુ:ખ રાખી ઉપરોક્ત દોષીઓએ બે સગા ભાઈની નજીકના પેટ્રોલપંપ ખાતે હત્યા નિપજાવી હતી.

જે અંગે ચાલી રહેલા કેસમાં સોમવારે ભૂજની સેશન્સ કોર્ટે આઠ શખ્સોને દોષી ઠેરાવ્યાં હતા, અને જન્મટીપની સજા ફટકારી હતી. જ્યારે અન્ય એકને પુરાવાના અભાવના કારણે નિર્દોષ છોડી મુકવામાં આવ્યો હતો.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
માયાબેન-જયદીપ પટેલના જામીન મંજૂર
મધ્ય ગુજરાતમાં ભગવો લહેરાયો
સાબરાકાંઠા, મહેસાણામાં ભાજપ
એનડીએ સાથે જોડાણ નહીં : અમર
પરિણામો પૂર્વે નીતિશનો નવો દાવ
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ મંજૂર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...