|
| માયાબેન-જયદીપ પટેલના જામીન મંજૂર |
| અમદાવાદ (ભાષા), મંગળવાર, 19 મે 2009 ( 18:49 IST ) | |
ગોધરાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણમાં અમદાવાદના નરોડા પાટિયા ખાતે થયેલા રમખાણોમાં આરોપી ઠેરાવવામાં આવેલ ભાજપી નેતા માયાબેન કોડનાની અને જયદીપ પટેલને જામીન ઉપર છોડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માયાબેન અને જયદીપ પટેલને ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણમાં નરોડાગામ અને નરોડા પાટિયા હત્યા કેસમાં આજે અમદાવાદ સેસેંસ કોર્ટે જામીન આપી દીધા છે.
હાલમાં જ સમાપ્ત થયેલ કોલસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ તરફી પરિણામના માત્ર બે દિવસ બાદ જ અમદાવાદ કોર્ટે આ ફેસલો સંભળાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે માયાબેન કોડનાની અને જયદીપ પટેલ ભાજપ તરફથી નરોડા ગામના ધારાસભ્ય હતાં.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|