|
| એનડીએ સાથે જોડાણ નહીં : અમર |
| નવી દિલ્લી (ભાષા), શુક્રવાર, 15 મે 2009 ( 15:47 IST ) | |
સમાજવાદી પાર્ટીના મહાસચિવ અમરસિંહે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજનાથસિંહ સાથે મુલાકાતને ઔપચારિક ગણાવતાં કહ્યું કે આ બાબતને રાજકારણ સાથે જોડીને ન જોવી જોઇએ.
અમરસિંહે ગુરૂવારે રાજનાથસિંહ સાથે થયેલી મુલાકાત અંગે આજે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે રાજનાથ મારા નજીકના મિત્ર છે. હું તેમને સારી રીતે ઓળખુ છું. તે લગ્ન સમારોહ હતો અને મારી તેમની સાથેની મુલાકાત સામાજિક હતી.
તેમણે ઉમેર્યું હતું કે એનડીએ સાથે જોડાણનો અમારો કોઇ ઇરાદો નથી તેમજ મેં આ મુલાકાતનો એનડીએ સાથે વાતચીત માટે માધ્યમ તરીકે ઉપયોગ કર્યો નથી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|