યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
મુલાયમ સિંહ વિરુદ્ધ સુનાવણી સ્થગિત
નવી દિલ્લી (ભાષા), બુધવાર, 6 મે 2009   ( 11:15 IST )
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવની આવકથી વધારે સંપત્તિના મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટે 30 જુલાઈ સુધી ટાળી દીધી છે.

રાજનીતિક દૃષ્ટિથી સંવેદનશીલ ગણાતા આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટ ગરમીઓની રજાઓ બાદ સુનાવણી કરશે. ન્યાયમૂર્તિ અલ્તમસ કબીર અને એચ.એલ દત્તૂની પીઠે કહ્યું કે, બંધારણીય સમિતિ દ્વારા હજુ એ સ્પષ્ટ કરવામાં આવવાનું બાકી છે કે, તેમની સમિતીને સીબીઆઈ તપાસના આદેશ દેવાનો અધિકાર છે કે, નહીં. હકીકતમાં ટોચના ન્યાયલયે 1 માર્ચ 2007 ના રોજ મુલાયમ અને તેમના સંબંધીઓની આવક અને સંપત્તિમાં તાલમેલ ન હોવા વિષે સીબીઆઈથી શરૂઆતી તપાસ માટે કહ્યું હતું. તેના પર મુલાયમ સિંહે પુનરીક્ષણ અરજી દાખલ કરી હતી.

હવે બંધારણીય સમિતિને એ સ્પષ્ટ કરવાનું છે કે, સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ દેવાનો અધિકાર છે કે, નહીં. ગત વખતે 1 એપ્રિલના રોજ આ મામલાની સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, સંવિધાન પીઠનો જવાબ મે માસનાઅ પ્રથમ સપ્તાહમાં આવી જશે. મંગળવારે પણ આ જવાબ ન આવવા પર ખંડપીઠે મામલાની સુનાવણી 30 જુલાઈ સુધી ટાળી દીધી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પદ્માવત એક્સપ્રેસમાં લૂંટ
આનંદો ! કૃષિ ક્ષેત્રે ગુજરાત અવલ્લ
નવી સરકારમાં લાલૂનું સ્થાન મુશ્કેલ
ઝેરી દારૂ પીવાથી પાંચ મર્યા
આણંદના નગરસેવકની હત્યા
નન રેપ કેસ, વધુ બેની ધરપકડ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...