યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
અજય-કાજોલ દ્રારા હુમલાની નિંદા
મુંબઈ (ભાષા), રવિવાર, 30 નવેમ્બર 2008   ( 15:29 IST )
મુંબઈમાં આતંકવાદી હુમલાઓની નિંદા કરતા બોલીવુડ અભિનેતા અજય દેવગન અને અભિનેત્રી કાજોલને કહ્યું કે, ' આતંકવાદ જ માત્ર એક એવો ધર્મ છે જેને પૃથ્વીથી ઉખાડી ફેંકી દેવો જોઈએ.

અજય અને કાજોલે અહીં જારી એક યાદીમાં કહ્યું કે, ' જો કોઈ ધર્મ છે જેનો પૃથ્વી પરથી સફાયો કરી દેવામાં આવવો જોઈએ તો એ ધર્મ આતંકવાદ છે. સિવાય આતંક ફેલાવાના મકસદથી આતંકવાદનો કોઈ ભગવાન નથી અને તેના ઘણા ઉન્માદી અનુયાયી છે.'

બન્નેએ કહ્યું આપણા સશસ્ત્ર દળોને સલામ છે જેમણે આ પ્રકારની બહાદુરી દેખાડી અને તેના નાયકો પર અમારો ભરોસો એક વાર ફરી કાયમ કર્યો. અમે એ કર્મચારીઓને શ્રૃંદ્ધાજલિ આપીએ છીએ જેમણે પોતાનું બલિદાન આપ્યું જેથી અમે આજે ઘરોમાં સુરક્ષિત બેઠા છીએ.

અજય અને કાજોલે જણાવ્યું કે, આ ઉન્માદથી લડવુ અસંભવ છે. અમે તેનાથી કઈ રીતે લડીએ શું આપણે રાજનેતાઓને દોષ આપીએ આપણે ખુદના જોરે જ કંઈક કરવાનું શરૂ કરીએ.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ભારત-બાંગ્લાદેશ સીમા સીલ
જમ્મૂ કાશ્મીરમાં હાઈ એલર્ટ
ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર
અડવાણીની મનમોહન સાથે વાતચીત
મનમોહન દ્રારા હુમલાની નિંદા
મુંબઈમાં સ્થિતિ ગંભીર : દેશમુખ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...