યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
અડવાણીની મનમોહન સાથે વાતચીત
નવી દિલ્લી (ભાષા), ગુરુવાર, 27 નવેમ્બર 2008   ( 10:28 IST )
વિપક્ષના નેતા લાલકૃષ્ણ આડવાણીએ બુધવાર રાત્રે વડાપ્રધાન મનમોહનસિંહ સાથે ટેલીફોન પર વાતચીત કરી અને તેમની પાસેથી મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાઓ વિષે માહિતી મેળવી.

વડાપ્રધાને અડવાણીને જણાવ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ મુંબઈ પરત ફરી ગયાં છે અને સ્થિતિથી લડવા માટે સુરક્ષા તંત્રને સઘન કરી દેવામાં આવ્યું છે. અડવાણીએ આ સ્થિતિમાં લોકોને શાંત રહેવાની અપીલ કરી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મનમોહન દ્રારા હુમલાની નિંદા
મુંબઈમાં સ્થિતિ ગંભીર : દેશમુખ
મોનિકા મારી પત્ની : સલેમ
'ઓમ શાંતિ ઓમ' ફિલ્મ 'મધુમતિ'થી પ્રેરિત
મુઠભેડમાં આતંકવાદી ઠાર
વસુંધરાએ રાજસ્થાનને બરબાદ કર્યુ : ગહલોત
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...