|
| મોદીએ ફરી કેન્દ્ર પર નિશાન સાધ્યું |
| અમદાવાદ, 11 ઑક્ટોબર 2008 ( 13:11 IST ) | |
ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી મનમોહનસિંહને પત્ર લખીને રાષ્ટ્રીય એકતા પરિષદ (એનઆઈસી)નાં એજન્ડામાંથી આંતકવાદને હટાવી લેવાનાં મુદ્દે આપત્તિ વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીને લખેલા પત્રને દરેક રાજ્યનાં મુખ્યમંત્રીને મોકલી આપી છે.
મોદીએ જણાવ્યું હતું કે દેશ અને નિર્દોષ નાગરિકોની જીંદગી સામે ઉભા થયેલા ખતરાને 13 ઓક્ટોબરનાં રોજ થનારી રાષ્ટ્રીય એકતા પરિષદમાં આતંકવાદનો મુદ્દાને હટાવી લેવાનો મુદ્દો ખરેખર સ્તબ્ધ કરનારો છે.
તેમણે જણાવ્યું હતું કે દેશમાં થયેલા આતંકવાદી હુમલાઓ છતાં યુપીએ સરકાર તેના પ્રતિ ગંભીર થઈ નથી. તેમણે સરકાર સમક્ષ આતંકવાદ મુદ્દે રાષ્ટ્રીય નીતિ ઘડવા આગ્રહ કર્યો છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|