|
| છત્તીસગઢ : ટોળાએ દસ બસો ફૂંકી |
| રાયપુર (ભાષા), શુક્રવાર, 10 ઑક્ટોબર 2008 ( 10:12 IST ) | |
છત્તીસગઢમાં રાયપુર બિલાસપુર માર્ગ પર ગુરૂવારે સિમગામાં દુર્ગા પ્રતિમા વિસર્જન માટે નિકળેલા ઝુલૂસમાં શામેલ એક યુવકનું ખાનગી બસ અડફેટે કચડાઈને મૃત્યુ નિપજ્યાં બાદ આક્રોશિત ટોળાએ તોડફોડ કરીને દસ બસોને સળગાવી નાખી.
પોલીસ અધિક્ષક (ગ્રામીણ) પ્રશાંત ઠાકુરે જણાવ્યું કે, રાષ્ટ્રીય રાજમાર્ગ પર સ્થિત સિમગા ગામના મુખ્ય ચોક પર બપોર બાદ દુર્ગા પ્રતિમા વિસર્જન માટે નિકળેલા ઝુલુસમાં શામેલ એક યુવકને ખાનગી બસે કચડી નાખ્યો હતો જેમાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|