|
| સરબજીત પરત ફરશે તેવી પરિજનોને આશ |
| મેરઠ (ભાષા), શનિવાર, 4 ઑક્ટોબર 2008 ( 10:10 IST ) | |
વિસ્ફોટના આરોપમાં પાકિસ્તાની જેલમાં બંધ સરબજીત સિંહની બહેનને આશા છે કે, તેની ફાંસીની સજાને ઉમર કેદમાં બદલી નાખવામાં આવશે.
દલબીર કૌરે કાલે અહીં પત્રકારોને જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે, તેમની ફાંસીની સજાને ઉમરકેદમાં ફેરવી નાખવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનના ભૂતપૂર્વ માનવાધિકાર મંત્રી અંસાર બર્ની તેમના ભાઈ માટે ટૂક સમયમાં જ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીને મળશે. દલબીરે પડોશી દેશથી સારા નિર્ણયની આશા વ્યક્ત કરી છે. તેમણે ફાંસીની સજા ટાળવા માટે ભારત સરકારની ભૂમિકાની પ્રશંસા કરી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|