યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
હાથીઓ માટે છ પુનર્વાસ કેન્દ્ર બનશે
નવી દિલ્લી (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008   ( 15:23 IST )
સરકારે બીમાર અને અસહાય પાલતૂ અને જંગલી હાથીઓ માટે છ પુનર્વાસ અને સ્વાસ્થ્ય લાભવાળા કેન્દ્ર ખોલવાનો નિર્ણય કર્યો છે. દેશમાં પ્રથમ વખત આ પ્રકારના કેન્દ્ર ખોલવામાં આવશે. હરિયાણા, ઓરિસ્સા, કેરલ અને કર્ણાટક રાજ્યમાં આ કેન્દ્ર થશે.

પ્રોજેક્ટ એલિફેંટના નિદેશક એએન પ્રસાદે જણાવ્યું કે, કેન્દ્ર આગામી વર્ષના આરંભથી કામ કરવાનું શરૂ કરી દેશે. હરિયાણામાં આ પ્રકારના પુનર્વાસ કેન્દ્રની સ્થાપના માટે વન વિભાગે વન્યજીવથી સંબંધિત એક ગેર સરકારી સંગઠન સાથે સહમતિ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રમાં વન વિભાગના પ્રશિક્ષિત જવાન અને મહાવત હાજર રહેશે.

સરકારે પોતાની મહત્વાકાંક્ષી યોજના પ્રોજેક્ટ એલિફેંટનેના પ્રોજેક્ટ ટાઈગરની એરણ પર શરૂ કરી છે. તેનાથી રાજ્ય સરકારને એ કેન્દ્રો સ્થાપિત કરવામાં મદદ મળશે. તેમાં આ રાજ્યોને ટેક્નિકલ નિર્દેશ આપવામાં આવશે અને કર્મચારીઓને માહિતી પૂરી પાડવામાં આવશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મ.પ્રમાં સેટેલાઈટ સ્કૂલ ખુલશે
ઝારખંડના મંત્રીઓની તપાસ થાય : ભાજપ
મીડિયા પર હૂમલાની તપાસ થશે : મોદી
ભૂમિ વિવાદમાં 23 ની ધરપકડ
ગોવિંદ સિંહ ગુર્જરનું ત્યાગપત્ર મંજૂર
ગુરૂના ગુંડાઓનો ક્રોધાવેશ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...