|
| ગોવિંદ સિંહ ગુર્જરનું ત્યાગપત્ર મંજૂર |
| જયપુર (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008 ( 16:32 IST ) | |
પોડિંચેરીના નવ નિયુક્ત ઉપ રાજ્યપાલ ગોવિંદ સિંહ ગુર્જરે વિધાન સભાની સભ્યતાથી કાલે ત્યાગપત્ર આપી દીધું.
રાજસ્થાન વિધાન સભા અધ્યક્ષ સુમિત્રા સિંહે ગોવિંદ સિંહ ગુર્જરના ત્યાગપત્ર સ્વીકાર કરી લીધો છે. વિધાન સભા સુત્રોએ આજે અહીં માહિતી આપી.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિએ રાજસ્થાનના ભૂતપૂર્વ મંત્રી અને મોજૂદા કોંગ્રેસ ધારાસભ્ય ગોવિંદા સિંહ ગુર્જરના પોંડિચેરીના ઉપરાજ્યપાલ નિમ્યાં છે.
એક પંખવાડિયામાં ગુર્જર રાજસ્થાનથી ઉપ રાજ્યપાલ બનનારા બીજા કોંગ્રેસી ધારાસભ્ય છે. આ અગાઉ રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય શિવ ચરણ માથુરને અસમના રાજ્યપાલ નિમવામાં આવ્યાં હતાં. માથુરે ચાર જુલાઈના રોજ અસમના રાજ્યપાલ પદના સૌગંધ લીધા હતાં.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|