યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
વિજળીનો કરંટ લાગવાથી ચારના મૃત્યું
શિવહર (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008   ( 15:38 IST )
બિહારના શિવહર જીલ્લામાં એક બસ પર વિજળીના તાર પડતા તેમાં કરંટ લાગતા ચાર લોકોના મૃત્યું નિપજ્યા છે તથા અન્ય દશ ઘાયલ થયા છે.

જીલ્લાના ઉપ મંડળીય પોલીસ અધિકારી વિનોદ કુમાર મિશ્રાએ ગઈ કાલે જાણકારી આપી કે, જીલ્લાના સલેમપુર ગામની પાસે ગત રાત્રે અગિયાર હજાર વોલ્ટની ક્ષમતા વાળો એક વિજળીનો તાર ટૂટીને બસની છત પર પડ્યો. આ બસની છત પણ યાત્રીઓ સવાર હતા.

પોલીસના સૂત્રોએ જાણકારી આપી છે કે, મૃતકોની ઓળખ વિષ્ણુદેવ પ્રસાદ, દિનેશ પ્રસાદ, મોહમ્મદ ખુદબુદ્દીન તથા વિનોદ મહતોના રૂપમાં કરવામાં આવી છે.

તમામ ઘાયલોને મુઝફ્ફરપુરની મેડિકલ કોલેજમાં દાખલ કરાવવામાં આવ્યા છે જ્યાં બે ઘાયલોની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે.

આ ઘટના બસ મુઝફ્ફરનગરથી શિવહર જઈ રહી હતી ત્યારે બની.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
માયાવતી સંપત્તિનો હિસાબ આપે : કોંગ્રેસ
સિદ્ધિ વિનાયકમાં હીરાજડીત મોબાઈલ ભેટ
બુદ્ધદેવે અપહ્યુત ભારતીયનો મુદ્દો ઉઠાવ્યો
સોમનાથે પોતાની આંખોની તપાસ કરાવી
હિમાલય વિકાસ માટે પ્રસ્તાવ મંજૂર
દેશ અને રાજનીતિને ઉર્જા આપીશું : મોદી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...