યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
બુદ્ધદેવે અપહ્યુત ભારતીયનો મુદ્દો ઉઠાવ્યો
કોલકાતા (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008   ( 11:13 IST )
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ સૂદાનમાં અપહરણ કરી લેવામાં આવેલા એક ભારતીય નાગરીકના પરિવારજનોને આશ્વાસન આપ્યું છે કે, તે આ મુદ્દો વિદેશ મંત્રાલયના સમક્ષ ઉઠાવશે.

નદિયા જીલ્લાના રહેવાસી વિપ્લવ વિશ્વાસ સૂદાનની એક ખાનગી કંપનીમાં ફિટર તરીકે કામ કરતો હતો. તેને તથા ત્રણ ભારતીયો તથા એક સૂદાની વાહન ચાલક સાથે 13મેં ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

વિપ્લવની માં એ કહ્યું કે, નિરાધાર છે. અમને તેમના બાબતે જાણકારી મેળવવા માટે મુખ્યમંત્રીની મદદની જરૂર છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સોમનાથે પોતાની આંખોની તપાસ કરાવી
હિમાલય વિકાસ માટે પ્રસ્તાવ મંજૂર
દેશ અને રાજનીતિને ઉર્જા આપીશું : મોદી
લખનૌ એરપોર્ટનું નામ ચૌધરી ચરણ સિંહ
અસમમાંથી વિસ્ફોટકો જપ્ત
ત્રેવડા હત્યાકાંડમાં આઠને આજીવન
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...