|
| ઉમાએ કાન પકડીને માફી માંગી |
| ભૂવનેશ્વર (ભાષા), 15 મે 2008 ( 10:20 IST ) | |
ભારતીય જનશક્તિ પાર્ટીની પ્રમુખ ઉમા ભારતીએ પુરીના શ્રી જગન્નાથ મંદિરમાં ઓશિકું લઈ જવાની ભૂલ માનતા મંદિરમાં કાન પકડીને માફી માંગી.
મંદિર પરિસરની બહાર નીકળીને ઉમાએ પત્રકારોને જણાવ્યું કે, મે ભગવાન સામે કાન પકડીને માફી માંગી છે.
ઉમાને કાલે સ્થાનીય નેતાઓ તથા પોતાના સુરક્ષા ગાર્ડો સાથે મંદિર પરિસરમાં ઓશિકા સાથે પ્રવેશ કરતા જોવામાં આવ્યાં હતાં. તેનો પુજારીઓના એક સમુદાય જગન્નાથ મંદિર પોલીસ (જેટીપી)એ વિરોધ કર્યો હતો.
આ મુદ્દે પુછવામાં આવ્યાં બાદ તેને સુરક્ષાકર્મીઓને જણાવ્યું કે, ઉમાએ ઘુટણમાં દર્દ છે એટલા ઓશિકા લઈ જવામાં આવી રહ્યાં હતાં. બાદમાં પોતાની ભૂલનો અનુભવ થયાં બાદ ઉમાએ માફી માંગી લીધી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|