|
| મનમોહન આજે દાવો રજૂ કરશે |
| નવી દિલ્લી (ભાષા), 20 મે 2009 ( 12:06 IST ) | |
વડાપ્રધાન મનમોહન સિંહ નવી સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સમક્ષ બુધવારે પોતાનો દાવો રજૂ કરશે સાથે જ તે યુપીએ ઘટકો અને સમર્થક સાંસદોની યાદી પણ રાષ્ટ્રપતિને સોંપશે.
મનમોહન સિંહના બીજા કાર્યકાળનો રસ્તો મંગળવારે એ સમયે સાફ થઈ ગયો જ્યારે તેમણે કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીફ વડાપ્રધાન પદ માટે મનોનીત કરવામાં આવ્યાં.
હવે યુપીએ ઘટકોની મનમોહન સિંહના નામ પર મહોર લાગવાની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવશે. નવી સરકાર 22 મે ના રોજ સૌગંધ અપાવડાવાની તૈયારીને જોતા કોંગ્રેસ નેતૃત્વ મંત્રીમંડળના સ્વરૂપ અને નામો પર વિચાર-મંથનમાં જુંટાઈ ગયું છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|