યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
વડાપ્રધાન સોમવારે રાજીનામું આપશે
નવી દિલ્લી (ભાષા), શનિવાર, 16 મે 2009   ( 07:31 IST )
વડાપ્રધાન મનમોહન સિંહ પરંપરાના અનુરૂપ લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ સોમવારે રાજીનામું આપી શકે છે. જો કે, રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ નવી સરકારનું કામકાજ સંભાળવા સુધી તેમને કાર્યવાહક વડાપ્રધાન બની રહેવા માટે કહેશે.

વડાપ્રધાન કાર્યાલયના સુત્રોએ શુક્રવારે જણાવ્યું કે, વડાપ્રધાને સોમવારે સવારે દસ વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે જેમાં મંત્રી પરિષદનું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપવાનો એકલ એજન્ડા હશે. એ દિવસે તે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને સંભવત: પોતાનું રાજીનામું તેમને સોંપી દેશે.

આ સામાન્ય પરંપરા છે કે, ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ વર્તમાન સરકાર રાજીનામું આપે છે ભલે જ સરકારમાં રહે. જોડાણને બીજી વખત કેમ બહુમત ન મળી જાય. એ દિવસે વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરવામાં આવવાની આશા છે. જેમાં તે પોતાની સરકારના છેલ્લા પાંચ વર્ષની સિદ્ધિઓ ગણાવશે અને નવી સરકારના ઉદેશ્યોને સુચિબદ્ધ કરશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
જોધપુર નજીક મિગ-23 દુર્ઘટનાગ્રસ્ત
અમરનાથ યાત્રાને લઈને વિરોધના સુર
કાલે શરૂ થશે મતોની ગણતરી...
સપા ધારાસભ્યને ઉમરકેદ
અભિનવ બિંદ્રાના પિતાની ધરપકડ
વરિષ્ઠ ભાજપા નેતા હોમી દાજીનું નિધન
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...