યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
પ્રિયરંજનદાસ મુન્શીને એઈમ્સમાં દાખલ કરાયા
નવી દિલ્હી, સોમવાર, 13 ઑક્ટોબર 2008   ( 15:33 IST )
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રિયરંજન દાસમુન્શીની હાલત ગંભીર છે. હાલ તે દિલ્હીની એઈમ્સમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

એઈમ્સનાં પ્રવક્તાનાં જણાવ્યા મુજબ દાસમુન્શીને શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાની ફરીયાદ બાદ આજે બપોરનાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની તપાસ બાદ તેમને હ્રદય રોગ વિજ્ઞાન વિભાગમાં સારવાર માટે ખસેડાયા છે.

તેમનાં જણાવ્યા મુજબ દાસમુન્શીની હાલત બપોર સુધી ગંભીર હતી. આ સ્થિતિમાં ડોક્ટરોની ટીમ તેની સારવાર કરી રહી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
કાશ્મીરની પ્રથમ ટ્રેનને જનતાએ આવકારી
શત્રુધ્ને અમિતાભનાં જલ્દી ઠીક થવા માટે કામના કરી
જમીન ન આપવી તે દુર્ભાગ્યપૂર્ણ-લાલુ
બજરંગ દળની તુલના સિમી સાથે ન થાય-તોગડીયા
બજરંગ દળ પર પ્રતિબંધ ટુંક સમય માટે
અમિતાભની તબીયતમાં સુધારો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...