|
| બજરંગ દળની તુલના સિમી સાથે ન થાય-તોગડીયા |
| પણજી, સોમવાર, 13 ઑક્ટોબર 2008 ( 11:34 IST ) | |
વિશ્વ હિન્દુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય સચિવ પ્રવિણ તોગડીયાએ આજે જણાવ્યું છે કે બજરંગ દળની તુલના સિમી સાથે કરવી એટલે રામની તુલના રાવણ સાથે કરવા બરાબર છે.
તોગડીયાએ જણાવ્યું હતું કે રામ અને રાવણની તુલના ન થઈ શકે. બજરંગ દળ દેશભક્તોનું સંગઠન છે.
વિહિપનાં નેતા પણજીમાં માતૃશક્તિ સંમેલનમાં ભાગ લેવા આવ્યા હતાં. આ દરમિયના તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે બજરંગ દળ નોંધાયેલા ગુનો કોર્ટમાં સાબિત પણ થઈ શકશે નહીં. જ્યારે સિમી તો દેશમાં બોમ્બ બ્લાસ્ટ કરીને તબાહી મચાવવાનું કામ કરી રહ્યો છે.
તોગડીયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે સિમી સાથે સહાનુભૂતિ દાખવનારને પણ દેશદ્રોહી ગણવામાં આવે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|