|
| બજરંગ દળ પર પ્રતિબંધ ટુંક સમય માટે |
| નવી દિલ્હી, 13 ઑક્ટોબર 2008 ( 11:20 IST ) | |
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ કે નારાયણનનું માનવું છે કે બજરંગ દળ એક ખતરનાક સગઠન છે. પણ તેની પર લાંબા સમય સુધી પ્રતિબંધ મુકી શકાય નહીં. નારાયણનનું સ્પષ્ટ માનવું છે કે સંઘ પરિવારનાં સંગઠનને સિમી કે તાલીબાન સાથે સરખામણી કરવી અયોગ્ય છે.
નારાયણને એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમારી પાસે જે માહિતી છે તેના આધારે બજરંગ દળનાં કાર્યકર્તાઓની ધરપકડ કરવી જોઈએ. પણ તેની પર લાંબા સમય સુધી પ્રતિબંધ મુકી શકાય નહીં. નારાયણનનાં મંતવ્યથી રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવ નાખુશ છે. તો સુરક્ષા સલાહકાર અને રેલ મંત્રી વચ્ચેનાં વિવાદને કારણે ભાજપને બોલવાનો મોકો મળી ગયો છે.
નારાયણને જણાવ્યું હતું કે આ સંગઠનોની પ્રવૃત્તિઓને રોકવાની જરૂર છે. કારણ કે બજરંગ દળ અને સિમી જેવા સંગઠનોનાં બીજા નાના સંગઠનો હોય છે. જે પ્રતિબંધ મુક્યા બાદ આપણી સામે આવી શકે છે.
જ્યારે બીજા એક પ્રશ્નનાં જવાબમાં તેમણે જણાવ્યું હતું કે સિમી અને બજરંગ દળ સિક્કાની બે બાજુ નથી. એટલે કે બે સરખા નથી. પણ બંને ખતરનાક જરૂર છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|