|
| આરક્ષણ માટે જાટોનું મેરઠમાં મહાસંમેલન |
| મેરઠ, 12 ઑક્ટોબર 2008 ( 16:20 IST ) | |
અખિલ ભારતીય જાટ મહાસભાએ જાટોને કેન્દ્ર સરકારમાં નોકરીમાં આરક્ષણ આપવા માટે દબાણ બનાવવાનું કામ તેજ કરી દીધું છે. તેને કારણે જાટ મહાસભા આગામી ડિસેમ્બરમાં મેરઠ શહેરમાં જાટોનું મહાસંમેલન બોલાવ્યું છે.
અખિલ ભારતીય જાટ મહાસભાનાં રાષ્ટ્રીય મહામંત્રી ચૌધરી યુધ્ધવીર સિંહે જણાવ્યું હતું કે જાટોનાં મહાસંમેલનની તારીખ નવેમ્બરમાં યોજાનાર કાર્યકારિણીમાં નક્કી કરવામાં આવશે.
જાટની સમકક્ષ જાતિઓને આરક્ષણ આપવામાં આવ્યું છે. જ્યારે જાટને ચોક્કસ કારણસર આરક્ષણ આપવામાં આવતું નથી. તેથી તેમણે સરકારી નોકરીઓ અને કેન્દ્રીય સંસ્થાઓમાં આરક્ષણની માંગ કરી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|