યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
બુરહાનપુરનાં ધારાસભ્ય વિરૂધ્ધ ફરીયાદ
ઈન્દોર, રવિવાર, 12 ઑક્ટોબર 2008   ( 12:41 IST )
મધ્યપ્રદેશનાં બુરહાનપુરમાં ફેલાયેલી સાંપ્રદાયિક હિંસામાં વધુ બે લોકો મૃત્યુ પામતાં કુલ મૃત્યુઆંક આઠ પહોચ્યો છે. પોલીસે આ અંગે બુરહાનપુરનાં ધારાસભ્ય સહિત ચાર લોકો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે.

મૃતક થયેલાઓનાં પરિજનોની ફરિયાદનાં આધારે પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં એનસીપીનાં ધારાસભ્ય હમીદ કાઝી સહિત ચાર લોકો વિરૂધ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે 10 ઓક્ટોબરનાં રોજ બાલાજી ભગવાનની યાત્રા દરમિયાન તોફાન શરૂ થયા હતાં. જે ધીરે ધીરે સમગ્ર જિલ્લામાં ફેલાયું હતું. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી દીધી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
અલબદ્રનાં બે ઉગ્રવાદીની ધરપકડ
નન બળાત્કાર કેસનો સાક્ષી મળ્યોઃનન ગાયબ
પેટ્રોલ પંપ પર આગઃ ત્રણનાં મોત
ડીટીએચ ગ્રાહકને 17 લાખનું બિલ આવ્યું
નાણાવટી રીપોર્ટનાં મુદ્દે મોદી કોંગ્રેસ પર વરસ્યાં
સોફ્ટવેર એન્જિનિયર મેઘના મળી આવી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...