યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
નન બળાત્કાર કેસનો સાક્ષી મળ્યોઃનન ગાયબ
ભુવનેશ્વર, રવિવાર, 12 ઑક્ટોબર 2008   ( 11:50 IST )
ઓરીસ્સા પોલીસ હજી સુધી કેથેલીક નનને શોધી શકી નથી, જેની ઉપર કંધમાલનાં તોફાનો દરમિયાન બળાત્કાર કરવામાં આવ્યો હતો. પણ પોલીસે બળાત્કાર કેસનાં સાક્ષીને શોધી લીધો છે.

ફાધર થોમસ ચેલાન નામના સાક્ષીનો સંપર્ક કરવામાં પોલીસને સફળતા મળી છે. તે નુઆગાંવ શૈક્ષિક કેન્દ્રનાં નિર્દેશક છે. નન અને ફાધરને 25 ઓગસ્ટનાં રોજ બળાત્કાર અંગે અલગ અલગ ફરીયાદ નોંધાવી હતી.

ક્રાઈમ બ્રાંચનાં પોલીસ મહાનિર્દેશક અરૂણ રાયનાં જણાવ્યા મુજબ પોલીસે ટેલીફોન દ્વારા ફાધર થોમસનો સંપર્ક કર્યો છે, અને તપાસમાં તેમને સહકાર આપવાની વિનંતી કરી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પેટ્રોલ પંપ પર આગઃ ત્રણનાં મોત
ડીટીએચ ગ્રાહકને 17 લાખનું બિલ આવ્યું
નાણાવટી રીપોર્ટનાં મુદ્દે મોદી કોંગ્રેસ પર વરસ્યાં
સોફ્ટવેર એન્જિનિયર મેઘના મળી આવી
મણિપુરમાં 6 આતંકીઓની ધરપકડ
કાશ્મીર ખીણની પ્રથમ ટ્રેનને લીલી ઝંડી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...