|
| પેટ્રોલ પંપ પર આગઃ ત્રણનાં મોત |
| જયપુર, રવિવાર, 12 ઑક્ટોબર 2008 ( 11:40 IST ) | |
જયપુરનાં શાસ્ત્રીનગર સ્ટેશન વિસ્તારમાં શનિવારે એક રીક્ષામાં ગેસ લીકેજ થયા બાદ પેટ્રોલ પમ્પમાં આગ લાગી હતી. જેમાં ત્રણ વ્યક્તિઓનાં મોત થયા હતાં. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં.
આ આગને ખુબ મુશ્કેલી બાદ કાબુમાં લાવી શકાઈ હતી. જેને કારણે ત્રણ લોકો ગુંગળાઈને મૃત્યુ પામ્યા હતાં. જ્યારે બીજા 6 લોકો ઘાયલ થયા હતાં.
પોલીસ મહાનિર્દેશક પંકજ કુમારનાં જણાવ્યા મુજબ જયપુર ફાયર બ્રિગેડની ગાડીઓ પ્રયત્ન કરી રહી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|