|
| મણિપુરમાં 6 આતંકીઓની ધરપકડ |
| ઈમ્ફાલ, શનિવાર, 11 ઑક્ટોબર 2008 ( 17:38 IST ) | |
મણિપુરમાં વિભિન્ન ઉગ્રવાદી ઘટનાઓઓમાં એક અજ્ઞાત ઉગ્રવાદી માર્યો ગયો હતો. જ્યારે 6 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.
અધિકારી સુત્રોનાં જણાવ્યા મુજબ પૂર્વ ઈમ્ફાલ જિલ્લામાં ખુરઈ વિસ્તારમાં અસલ રાયફલ્સ અને પોલીસનાં કમાન્ડોની સંયુક્ત ટીમ સાથેની અથડામણમાં એક ઉગ્રવાદી માર્યો ગયો હતો.
હૈંગનગ પોલીસ સ્ટેશનની હદમાં સેના પેટ્રોલીંગ કરી રહી હતી. તે સમયે એક મોટરસાયકલ પર બે સંદીગ્ધ લોકો ફરતાં નજરે પડતાં હતાં. તેમને રોકતાં તે લોકો એ ગોળીબારી શરૂ કરી દીધી હતી. જેના જવાબમાં સેનાએ ગોળીબાર કરતાં એકનું મોત થયું હતું. જ્યારે અન્ય ભાગી ગયો હતો. જ્યારે બીજી એક ઘટનામાં સેનાએ 6 આતંકવાદીઓની ધરપકડ કરી હતી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|