|
| બુરહાનપુર તોફાનોમાં પાંચનાં મોત |
| ઈન્દોર, શનિવાર, 11 ઑક્ટોબર 2008 ( 16:07 IST ) | |
મધ્યપ્રદેશનાં બુરહાનપુરમાં શુક્રવારે ભડકેલી કોમી હિંસામાં મરનારાઓની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. આ તોફાનોમાં ઘાયલ થયેલાઓએ ઈન્દોરની હોસ્પીટલમાં મૃત્યુ પામ્યા હતાં.
ઉચ્ચ અધિકારીઓનાં જણાવ્યા મુજબ ઘાયલોને ઈન્દોરની મહારાજા યશવંતરાય હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. મૃત્યુ પામનારાઓનાં નામ રાકેશ શુક્લા (ઉ.વ. 40 ) અને દીપક ભાવસાર(ઉ.વ.30) છે. મૃત્યુ પામનારાઓ પૈકીનો એક રીક્ષા ચલાવતો હતો. જ્યારે બીજો વ્યક્તિ ટ્રક ડ્રાઈવર હતો.
સુત્રોનાં જણાવ્યામુજબ બુરહાનપુરમાં એક ધાર્મિક જુલુસ પર પથરાવ બાદ બે જુથો વચ્ચે હિંસા ભડકી ઉઠી હતી. જેમાં 22 લોકો ઘાયલ થયા હતાં. હાલ બુરહાનપુરમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. પોલીસને શહેરમાં મોટી સંખ્યામાં ગોઠવી દેવામાં આવી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|