યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
પીએમે આતંકવાદીઓને વાતચીત માટે બોલાવ્યા
શ્રીનગર, શનિવાર, 11 ઑક્ટોબર 2008   ( 15:38 IST )
વડાપ્રધાન મનમોહનસિંહે જમ્મુ કાશ્મીરનાં અલગાવવાદીઓનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીને તેમને વાતચીત માટે નિમંત્રણ પાઠવ્યું છે.

મનમોહને અત્રે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકાર બધા વર્ગનાં લોકો સાથે વાતચીતનું સ્વાગત કરે છે. તેમાં એવા લોકો પણ સામેલ છે. જે રાજનૈતિક પ્રક્રિયાથી દૂર છે.

બે દિવસની જમ્મુ કાશ્મીર યાત્રા આવેલા મનમોહનસિંહે હુર્રિયત કોન્ફરન્સનાં નેતૃત્ત્વમાં ચાલી રહેલાં આંદોલન તરફ ઈશારો કરતાં જણાવ્યું હતું કે અમારૂ માનવું છે કે વાતચીતથી બધી જ સમસ્યાઓનું નિરાકરણ આવી જશે. વડાપ્રધાનની ટીપ્પણી એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે છેલ્લાં ચાર વર્ષથી કેન્દ્ર અને આતંકવાદીઓ વચ્ચેની વાતચીત અટકી ગઈ હતી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
બજરંગ દળ પર પ્રતિબંધ મુકોઃ કોંગ્રેસ
પાક.નાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ભારત યાત્રા પર
અમરસિંહનાં નામ સામે ભાજપને વાંધો
ભારત અમેરિકાએ 123 એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા
મનમોહન દ્રારા ટ્રેન સેવાનું ઉદ્ધાટન
ધુલેમાં સ્થિતિ સામાન્ય, કર્ફ્યૂમાં ઢીલ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...