|
| યૂએનપીએ નેતાઓની બેઠક |
| નવી દિલ્લી (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008 ( 15:20 IST ) | |
આગામી 22 જુલાઈના રોજ વિશ્વાસમતની ઉલ્ટી ગણતરી શરૂ થતા જ વર્તમાન રાજનીતિક સ્થિતિ અને ત્રીજા મોર્ચાના સંભાવિત જોડાણ પર ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્રીય પ્રગતીશીલ જોડાણ (યૂએનપીએ) નેતાઓની આજે અહીં બેઠક યોજાઈ.
તેલગૂ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂ, અસમ ગણ પરિષદના વૃંદાવન ગોસ્વામી,ઇનેલોના અજય ચોટલા અને ઝારખંડના નેતા બાબૂ લાલ મરાંડીએ દેશની વર્તમાન રાજનીતિક સ્થિતિ પર ચર્ચા કરી.
બેઠકમાં સંબંધિત રાજનીતિક પક્ષોના સાંસદો પણ હાજર હતાં. નાયડૂના એક ઘનિષ્ઠ સહયોગી એ કહ્યું અમે મોજુદા રાજનીતિક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|