|
| ત્રણ ભારતીયોને મનમોહન સિંહ શિષ્યવૃત્તિ |
| નવી દિલ્હી (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008 ( 10:06 IST ) | |
વડાપ્રધાન મનમોહન સિંહના નામ પર આરંભ થયેલી પ્રથમ કેંબ્રિજ મનમોહન સિંહ શિષ્યવૃત્તિ માટે ત્રણ ભારતીય વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ બધા સપ્ટેમ્બરથી ડોક્ટરની ડિગ્રીનું અધ્યયન કરશે.
આ શિષ્યવૃત્તિ બ્રિટિશ કાઉંસીલે વડાપ્રધાનના સમ્માનના આરંભ કરી છે જે કેંબ્રિજના સેંટ જોન્સ કોલેજથી સ્નાતક અને સમ્માનિત ફેલો છે.
સેંટ જોંન્સના કેંબ્રિજ મનમોહન શિષ્યવૃત્તિની મદદથી પી એચ ડીનો અભ્યાસનો મોકો મેળવનારા આ ત્રણેય વિદ્યાર્થીઓ નેલાદ્રી બેનર્જી (24), માનસ મટ્ટનમ (23) અને નીતૂઓ દુગ્ગલ (31) છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|