યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
UNPAના વિભાજનની જવાબદારી નહીં : સપા
નવી દિલ્હી (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008   ( 10:02 IST )
સમાજવાદી પાર્ટીએ પરમાણું કરાર પર સંપ્રગ સરકારને સમર્થન આપવાના કારણે યૂએનપીએમાં વિભાજનની કોઈ જવાબદારી ન લેતા કહ્યું છે કે, નેતા ગઠબંધનને પોતે જ છોડીને ચાલ્યા ગયા.

સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવે આઉટલુક સાપ્તાહિક પત્રિકાને કહ્યું કે, તે પોતાની જાતે જ વેર વિખેર થઈ છે. નેતાઓ પોતે જ તેને છોડીને ચાલ્યા ગયા છે.

પરમાણું કરાર પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અપીજે અબ્દુલ કલામની સલાહ લેવા બાબતે તેમણે કહ્યું કે, આ મુદ્દે સલાહ લેવા માટે કલામના નામનો ઉલ્લેખ કરનારા વ્યક્તિ ઈનલોદ પ્રમુખ ઓમપ્રકાશ ચૌટાલા હતા.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સોનિયાના ફોટા પર ભાજપનો વાંધો
માયાના ભાવિનો નિર્ણય ઉતાવળ : તેદેપા
સોમનાથ પર વ્હિપ લાગુ નહીં : બોસ
ઝામુમો આજે પત્તા ખોલશે
પત્રકાર પથદર્શક : રાષ્ટ્રપતિ
એમડીએમકેનો વ્હિપ જારી કરવાનો નિર્ણય
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...