યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
માયાના ભાવિનો નિર્ણય ઉતાવળ : તેદેપા
નવી દિલ્હી (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008   ( 08:53 IST )
તેલંગાના રાષ્ટ્ર સમિતિ દ્વાર્રા બસપા પ્રમુખ માયાવતીને ભાવી વડાપ્રધાન ગણાવ્યાના ઠીક થોડા જ સમય બાદ તેલગુ દેશમ પાર્ટીએ ગઈ કાલે કહ્યું છે કે, આ બાબતે કંઈ પણ કહેવું ઉતાવળું પગલું ગણાશે.

તેદેપા પ્રમુખ એન ચંન્દ્રબાબુ નાયડૂએ એનડીટીવીને કહ્યું છે કે, હજી આ બાબતે કઈ પણ ન કહી શકાય. આમ કહેવું ઉતાવળ ભર્યુ પગલું ગણાશે.

નાયડૂએ કહ્યું કે, તેમની પાર્ટી યૂએનપીએમા શામેલ છે અને આપણે બધાએ વિચાર વિમર્શ કરવાનો છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સોમનાથ પર વ્હિપ લાગુ નહીં : બોસ
ઝામુમો આજે પત્તા ખોલશે
પત્રકાર પથદર્શક : રાષ્ટ્રપતિ
એમડીએમકેનો વ્હિપ જારી કરવાનો નિર્ણય
સિંહે દેવગૌડા પાસે સમર્થન માંગ્યું
જમ્મૂ કાશ્મીરમાંથી વિસ્ફોટકો જપ્ત
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...