યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
સોમનાથ પર વ્હિપ લાગુ નહીં : બોસ
કોલકાતા (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008   ( 08:52 IST )
માકપાએ ગઈ કાલે કહ્યું છે કે, 22મીએ સસંદમાં સંપ્રગ સરકાર વિરૂદ્ધ મતદાન કરવાનું કે વ્હિપ પાર્ટી સાંસદોને જાહેર કરવામાં આવ્યું છે જે લોકસભાના અધ્યક્ષ સોમનાથ ચેટર્જી પર લાગૂ નથી થતો.

માકપા પોલીત બ્યૂરોના સભ્ય વિમાન બોસે પાર્ટી મહાસચિવો સાથે મુલાકાત બાદ પત્રકારોને કહ્યું કે, લોકસભાના અધ્યક્ષ કોઈ પણ વ્હિપથી ઉપર છે.

માનવામાં આવે છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને બોસ સહીત માર્ક્સવાદી નેતાઓએ ચેટર્જીની ભૂમિકા સંબંધી વિવાદ પર વિહાર વિમર્શ કર્યા બાદ આ નિર્ણય લીધો છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ઝામુમો આજે પત્તા ખોલશે
પત્રકાર પથદર્શક : રાષ્ટ્રપતિ
એમડીએમકેનો વ્હિપ જારી કરવાનો નિર્ણય
સિંહે દેવગૌડા પાસે સમર્થન માંગ્યું
જમ્મૂ કાશ્મીરમાંથી વિસ્ફોટકો જપ્ત
ગુરૂ પૂર્ણિમા નિમિતે અયોધ્યામાં હર્ષોલ્લાસ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...