|
| પત્રકાર પથદર્શક : રાષ્ટ્રપતિ |
| નવી દિલ્હી (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008 ( 08:52 IST ) | |
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે ગઈ કાલે શુક્રવારે કહ્યું કે, સમાજને યોગ્ય દિશા આપવાની જવાબદારી પત્રકારોની છે. પત્રકારિતા એક વિશેષ કાર્ય છે અને તેના માટે વિશેષ યોગ્યતાની જરૂરીયાત હોય છે.
આલોક મહેતા દ્વારા લખવામાં આવેલા નવા પુસ્તક 'નામી ચહેરા' થી યાદગાર મુલાકાતો જાહેર કરતા પ્રતિભા પાટિલે કહ્યું કે, જનતામાં સકારાત્મક વિચારધારાનાં સિંચન માટે પત્રકારો મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|