|
| ભૂસ્ખલનથી 10 વ્યક્તિઓના મૃત્યુ |
| દેહરાદૂન (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008 ( 14:03 IST ) | |
ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ચંપાવત નજીક સૂખી ધાન ક્ષેત્રમાં ગુરૂવારે એક સરકારી બસ પર ભૂસ્ખલન દરમિયાન પથ્થર પડવાના કારણે દસ લોકોના મૃત્યુ નિપજ્યાં અને 12 અન્ય ઘાયલ થયાં છે.
પોલીસ સુત્રોએ આજે અહીં જણાવ્યું કે, વિસ્તારમાં સતત વરસાદ થઈ રહ્યો હતો. આ દરમિયાન પિથૌરાગઢથી દિલ્લી જઈ રહેલી સરકારી બસ પર ભૂસ્ખલનને પગલે ભારે પથ્થર પડવાથી 10 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યાં અને 12 અન્ય ઘાયલ થયાં.
સુત્રોએ જણાવ્યું કે, ઘટના સ્થળ પર રાહત અને બચાવ ટુકડી પહોંચી ગઈ છે. ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|