|
| 136 યાત્રીઓએ અમન સેતુ ઓળંગ્યો |
| શ્રીનગર (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008 ( 11:12 IST ) | |
પાક્ષિપ રૂપે ચાલનારી શ્રીનગર મુઝફ્ફરનગર માર્ગ પર રાજ્ય પરિવહન નિગમની બસ 'કારવા એ અમન' થી નિયંત્રણ રેખા પર બનનારા અમન સેતુ ગઈ કાલે 136 યાત્રિઓએ પાર કર્યો.
સૂત્રોએ જાણકારી આપી કે, રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ 'કારવા એ અમન; થી 63યાત્રીઓ બીજી તરફથી શ્રીનગર આવ્યા જ્યારે 73 યાત્રી તેજ સેક્ટરમાં અમન સેતુંથી પાક અધિકૃત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાવાદ ગયા.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|