યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
સરકાર કરાર પર કાર્યવાહી રોકે : ભાજપ
નવી દિલ્હી (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008   ( 11:12 IST )
ભાજપે ગઈ કાલે સરકારને કહ્યું કે, ભારત અમેરિકા પરમાણું કરાર પર તે લોકસભામાં અત્યાર સુધી પોતાનો બહુમત સિદ્ધ ન કરવા સુધી કરારના સંબંધમાં આગળની તમામ કાર્યવાહી સ્થગિત કરી દે.

પાર્ટીએ વડાપ્રધાન મનમોહન સિંહને આ બાબતે આશ્વાસન માંગ્યું છે કે, વિશ્વાસમત ગુમાવવાની સ્થિતિમા તે આઈએઈએને મોકલવામાં આવેલા સુરક્ષા માનક સમજુતીના પ્રારૂપ પાછા લઈ લેશે.

ભાજપ દ્બારા જાહેર કરવામાં આવેલી એક જાહેરાતમાં વડાપ્રધાને કહ્યું છે કે, તે મીડિયામાં આવી રહેલા એ સમાચારો પર પોતાના સ્પષ્ટ્રીકરણ આપે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, સંપ્રગ સરકાર રહે કે ના રહે પરમાણું કરાર તો થઈ ચુક્યો છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સોનિયાને મળ્યો તિરુપતિનો પ્રસાદ
અજેત સિહના પત્તા હજી અકબંધ
શું સરકાર ગુપ્ત મતદાન ઈચ્છે છે?
TRSની શરત પર સમર્થનની વાત
વામ સંપુર્ણ રીતે કરાર વિરૂદ્ધ : બુદ્ધદેવ
સંપ્રગ કોઈ દબાણમાં નહીં : અહમદ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...