યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
શ્રીલંકાના 900 માછીમારોએ મુક્તિ
રામેશ્વરમ (ભાષા), શુક્રવાર, 4 જુલાઈ 2008   ( 14:35 IST )
પાક જલડમરૂ મધ્યમા શ્રીલંકા નૌકાદળ દ્બારા કથિત રીતે 200 માછલીઓ પકડનારી નૌકાઓ સાથે ગઈ કાલે અડધીરાત્રે બંધક બનાવવામાં આવેલા તમિલનાડુના 900 માછીમારોને ગઈ કાલે બપોરે મુક્ત કરવામાં આવ્યા.

અધિકારીઓએ માછીમારોના હવાલો આપતા આ જાણકારી આપી છે.

અધિકારીઓએ આને પોતાના તરફનો આ પહેલો બનાવ બતાવ્યો છે જેમાં એટલી મોટી સંખ્યામાં માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે.

અધિકારીઓએ માછીમારોના હવાલાથી જાણકારી આપી છે કે, 20 હોડીઓમાં જથિયારોલેસ શ્રીલંકાઈ નૌકાદળના જવાનોએ માછીમારોને ઘેરી લીધા અને તેમને પોતાની સાથે લઈ ગયા. તે દરમિયાન શ્રીલંકાના નૌકાદળના જવાનોના ગોળીબારમાં 50 થી 80 હોડીઓને નુંકશાન થયું છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
વિહિપ પ્રદર્શન યથાવત રાખશે
પ્રણવ મુખર્જી માફી માંગે : સિદ્ધુ
સિંહ-સોનિયાને મળશે મુલાયમ
જમ્મૂની સ્થિતિ પર કેંન્દ્રની નજર
હજ હાઉસ, હજ ટર્મિનલનો વિરોધ થશે : ઉમા
મ.પ્રમાં હિંસા માટે ભાજપ જવાબદાર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...