|
| વિહિપ પ્રદર્શન યથાવત રાખશે |
| નવી દિલ્હી (ભાષા), શુક્રવાર, 4 જુલાઈ 2008 ( 13:42 IST ) | |
વિહિપે ગઈ કાલે ગુરુવારે દેશવ્યાપી બંધ સફળ કરાવતા કહ્યું કે, તે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડને વહેંચવામાં આવેલી જમીન પાછી લેવાના વિરોધના નિર્ણય રદ કરવા સુધી પોતાનું આંદોલન યથાવત રાખશે.
વિહિપના મહાસચિવ પ્રવિણ તોગડીયાએ અહીં પત્રકારોને જાણકારી આપી છે કે, અમે રાજ્ય સરકારના હિંન્દુ વિરોધી કાર્યવાહીના વિરોધમાં ત્યાં સુધી પ્રદર્શન યથાવત રીતે ચાલુ રાખશે જ્યાં સુધી જમીન આપવાનો નિર્ણય પાછો ન લેવામાં આવે.
તેમણે કહ્યું કે, જો સરકાર તેમની માંગણીઓ ન સ્વિકારે તેમનું સંગઠન આ મુદ્દે હિંસાનો માર્ગ અપનાવતા પણ ખચકાશે નહીં.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|