યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
મ.પ્રમાં હિંસા માટે ભાજપ જવાબદાર
નવી દિલ્હી (ભાષા), શુક્રવાર, 4 જુલાઈ 2008   ( 10:05 IST )
શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ પાસેથી જમીન પાછી લેવાના વિરોધમાં વિહિત દ્વારા કરવામાં આવેલા બંધ દરમિયાન મધ્ય પ્રદેશના ઈંદોર સહિત કેટલાક અન્ય શહેરોમાં થયેલી કેટલીક હિંસક ઘટનાઓને કોંગ્રેસ સત્તારૂઢ ભાજપ દ્વારા કરવામાં આવેલી ગણાવી.

મધ્ય પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ સુરેશ પચૌરીએ ગઈ કાલે ગુરુવારે ઈંદોરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, પ્રદેશમાં કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ ખરાબમાં અતિખરાબ થઈ ગઈ છે. ગઈ કાલે ત્રણ જુલાઈના રોજ બંધ દરમિયાન પ્રદેશના ઘણા શહેરોમાં ભાજપ સરકારે સંરક્ષણમાં હિંસા ભડકી.

પચોરીએ આરોપ લગાવ્યો છે કે, હિંસક ઘટનાઓ દરમિયાન પ્રશાસન ઉપદ્રવિઓ વિરૂદ્ધ કડક પગલા ભરવા કરતા મૂંગા દર્શકની ભૂમિકા અદા કરવામાં આવી.

તેમણે જાણકારી આપી કે, મેં રાજ્યપાલને આ બાબતે પત્ર લખીને ભાજપ સરકાર વિરૂદ્ધ સંવિધાન સમ્મત કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ઓલિંમ્પિક ફુટબોલર કેમ્પય્યારનું નિધન
યૂએનપીએ અસ્થાયી ગઠબંધન : ભાજપ
બસ દુર્ઘટનામાં 20ના મૃત્યું
કલામે સપાને કહ્યું, કરાર રાષ્ટ્ર હિતમાં
ઈંદોરમાં બંધ દરમિયાન ઉગ્ર પ્રદર્શનો
દિલ્હીની નજર હેરિટેજ સિટી પર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...