યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
યૂએનપીએ અસ્થાયી ગઠબંધન : ભાજપ
નવી દિલ્હી (ભાષા), શુક્રવાર, 4 જુલાઈ 2008   ( 09:10 IST )
ભાજપે ગઈ કાલે ગુરુવારે દાવો કર્યો છે કે, યૂએનપીએ એક અસ્થાયી ગઠબંધન છે અને તેના ઘટક લોકસભા ચૂંટણીમાં સાથ છોડશે.

પાર્ટીના વરિષ્ઠ નેતા વૈંકયા નાયડૂએ અહીં પત્રકારોને જાણકારી આપી કે, આ એક અસ્થાયી ગઠબંધન છે અથવા તો તે એક અસ્થાયી પાર્કિંગ સ્થળ છે જ્યાંથી વાહનોમાંથી પ્રત્યેક ડાબે જમણે તથા કેંન્દ્રને ચલાવવામાં આવશે.

નાયડૂએ એ શક્યતાઓને ન ફગાવવામાં આવી કે, આવનાર સમયમાં યૂએનપીએના કેટલાક ઘટક રાજગમાં શામેલ થઈ જશે.

તેમણે કહ્યું કે, આગળ જોઈશું પણ એક વાત સ્પષ્ટ છે કે, ગઠબંધન અસ્થાયી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
બસ દુર્ઘટનામાં 20ના મૃત્યું
કલામે સપાને કહ્યું, કરાર રાષ્ટ્ર હિતમાં
ઈંદોરમાં બંધ દરમિયાન ઉગ્ર પ્રદર્શનો
દિલ્હીની નજર હેરિટેજ સિટી પર
અમરનાથ યાત્રા, 15મો જથ્થો રવાના
કોંગ્રેસને હિંન્દુઓ સાથે નાતો નહીં : ભાજપ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...