યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
પ્રભાકરન જીવિત : એલટીટીઈનો દાવો
કોલંબો (ભાષા), મંગળવાર, 19 મે 2009   ( 12:03 IST )
એલટીટીઈએ મંગળવારના રોજ દાવો કર્યો છે કે પ્રભાકરન હજી સુધી જીવીત છે. એલટીટીઈના વિદેશી વિંગના નેતા એસ પદમાનાથને દાવો કર્યો છે કે, શ્રીલંકન સેના અને સરકારનો દાવો પાયાવિહોણો છે કે, પ્રભાકરન માર્યો ગયો છે.

એલટીટીઈના આ દાવાને કારણે શ્રીલંકાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. શ્રીલંકન સરકારે હવે પ્રભાકરન માર્યો ગયો છે તે અંગેના નક્કર પુરાવા દુનિયાને આપવા પડશે કારણે કે શ્રીલંકાએ હજી સુધી એવા કોઈ પુરાવા આપ્યા નથી.

પદમનાથને કહ્યું હતુ કે, પ્રભાકરન જીવતો છે અને ભવિષ્યમાં પણ તે તમિલ લોકો માટે લડતો રહેશે. જો કે તેઓએ પ્રભાકરન હાલમાં ક્યાં છે તે અંગે જણાવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
બેવડી રમત રમી રહ્યું છે પાક : ગેટ્સ
તમિલ વિદ્રોહી નેતા પ્રભાકરણ ઠાર
લિટ્ટેનો "રાજકુમાર" ઘાયલ
મેક્સિકોમાં ફ્લુમાં 68 મોત
અમેરિકામાં ભૂકંપના ઝટકા
કોગ્રેસની જીતનો ટોરેન્ટોમાં જશ્ન
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...