|
| પાકમાં 3,60,000 લોકો બેઘર |
| જિનેવા (ભાષા), મંગળવાર, 12 મે 2009 ( 14:10 IST ) | |
સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીએ કહ્યું છે કે, પશ્વિમોત્તર પાકિસ્તાનમાં સંઘર્ષમાં લગભગ 3,60,000 લોકો બેઘર થઈ ચૂક્યાં છે. એજન્સીએ આંતરરાષ્ટ્રીય સમુદાયથી બેઘર થયેલા લોકોની સહાયતા કરવાની અપીલ કરી છે.
એજન્સીના ઉચ્ચાયુક્ત એંટોનિયો ગુએટ્રેસે સોમવારે આંતરરાષ્ટ્રીય સમુદાયથી સહાયતાની અપીલ કરી. પશ્વિમોત્તર પાકિસ્તાનમાં સેના તાલિબાન વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે જેમાં અસંખ્ય આતંકી મૃત્યુ પામ્યાં.
ગુએટ્રેસે કહ્યું કે, બે મે સુધી બેઘર થનારા લોકોની સંખ્યા 3,60,000 પહોંચી ગઈ હતી. હજુ પણ લોકો ઘરોને છોડી રહ્યાં છે. તેમણે કહ્યું કે, ત્યાંથી નીકળનારા લોકોની સ્થિતિ ખુબ જ ખરાબ છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|