|
| ભારત જળસમજૂતિનું પાલન કરે-પાકિસ્તાન |
| ઈસ્લામાબાદ, સોમવાર, 13 ઑક્ટોબર 2008 ( 12:56 IST ) | |
ભારત સિંધુ જળ પ્રણાલીનાં વિભાજન અંગે આંતરરાષ્ટ્રીય સમજૂતિનું પાલન કરે તેવી પાકિસ્તાને આશા વ્યક્ત કરી છે.
પાકિસ્તાને આશા વ્યક્ત કરી છે કે ભારત નાના સ્થાનિક લાભો માટે બીજા ક્ષેત્રીય લાભોને નજરઅંદાજ નહીં કરે.પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ભારત ચિનાબ નદીનું પાણી રોકી રહ્યું છે. જેની ખુબ મોટી કિંમત પાકિસ્તાનને ચુકવવી પડશે.
તેમણે કહ્યું હતું કે ન્યુયોર્કમાં થયેલી સંધિ મુજબ મનમોહનસિંહે આશ્વાસન આપ્યું હતું કે તેમનો દેશ જળ સંધિઓનાં પ્રતિ ગંભીર રીતે પ્રતિબદ્વ છે. આ બેઠકમાં સિંહે ઝરદારીને જણાવ્યું હતું કે ભારત નદીનાં પાણી વિભાજન વિશે પાકિસ્તાનની ચિંતાઓને ધ્યાનમાં રાખશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|