યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
સિસ્ટર અલ્ફોંઝાને સંતને દરજ્જો
વેટીકન સિટી, સોમવાર, 13 ઑક્ટોબર 2008   ( 12:17 IST )
બાસઠ વર્ષ પહેલાં દુનિયાને અલવિદા કરી દેનાર ભારતનાં કેરળની સિસ્ટર અલ્ફોંઝાને પોપ બૈનેડિક્ટ 16મા એ સંતની ઉપાધિ આપી છે.

રોમનાં વેટીકન સિટી ખાતે યોજાયેલ સમારોહમાં પોપે સિસ્ટર અલ્ફોંઝાને સંતની ઉપાધિ આપી હતી. ફક્ત 36 વર્ષની ઉંમરે નશ્વર દેહનો ત્યાગ કરનાર સિસ્ટર અલ્ફોંઝા પ્રથમ ભારતીય મહિલા છે જેને સંતની ઉપાધિ આપવામાં આવી છે.

આ પ્રસંગ પોપે ઓરીસ્સા અને કર્ણાટકમાં ખ્રિસ્તીઓ ઉપર થઈ રહેલાં હુમલાઓની નિંદા કરી હતી. તેમણે શાંતિ અને ભાઈચારા માટે પ્રાર્થના કરી હતી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
અફઘાનિસ્તાનમાં 12 આતંકીઓનાં મોત
પાક.માં અમેરિકી મિસાઈલ હુમલોઃસેકડોનાં મોત
ગર્ભપાતનાં વિરોધમાં પાલિન આગળ આવ્યા
ચેચેન્યામાં ભૂકંપઃ13નાં મોત
ઉ.કોરીયાને બ્લેક લીસ્ટમાંથી હટાવતું અમેરિકા
પેરૂમાં ડાબેરી વડાપ્રધાનની નિમણુંક
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...