યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
યમન કિનારે 100 લોકોનાં ડુબવાની આશંકા
ન્યુયોર્ક, શનિવાર, 11 ઑક્ટોબર 2008   ( 12:27 IST )
એડનની ખાડીમાં યમન કિનારે તસ્કરોએ બળ પ્રયોગ કારણે લગભગ 100 લોકોનાં મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે.

આ બનાવમાં જીવતા બચેલાં 47 લોકોએ સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયોગ (યુએનએચસીઆર)ને બતાવ્યું હતું કે સોમાલી બંદરમાં બોસાસો નજીક તસ્કરોએ હોડી પર સવાર 150 યાત્રીઓ આગળ વધ્યા. તેમને તે ખાડી પાર કરતાં ત્રણ દિવસ લાગ્યા હતાં.

તેમણે જણાવ્યું હતું કે ત્યારબાદ યમનનાં કિનારે પાંચ કિલોમીટર પૂર્વમાં તેમને ઉતરવાનું કહેવામાં આવ્યું હતું.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પાલીને પદનો દુરપયોગ કર્યો
ઓબામાનું અપમાન ન કરોઃ મૈક્કેન
પેરૂમાં સેના પર હુમલોઃ14નાં મોત
થાઈલેન્ડમાં બસ દુર્ઘટના, 22 મર્યા
પાક. : માર્ગ દુર્ઘટનામાં 20 ના મૃત્યુ
અફઘાનમાં 36 આતંકવાદી ઠાર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...